પાણીનું તાપમાન વધારતાં,તેનો શ્યાનતા ગુણાંક

  • A

    અચળ રહે

  • B

    ધટે

  • C

    વધે

  • D

    બાહ્ય દબાણ મુજબ વધે અથવા ધટે

Similar Questions

$2 \,mm$ વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો $1750 \,kg m ^{-3}$ ઘનતા ઘરાવતા દ્રાવણમાં $0.35 \,cms ^{-1}$ ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)

  • [JEE MAIN 2022]

$r $ ત્રિજયાવાળો ગોળો $v$  વેગથી પ્રવાહીમાં ગતિ કરે છે,તો તેના પર લાગતું શ્યાનતા બળ

  • [AIEEE 2004]

$r$ ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.

  • [NEET 2018]

સ્થાનતા ગુણાંકના $\mathrm{SI}$ અને $\mathrm{CGS}$ એકમ જણાવો.

$1$ પૉઈસિલ $=$ .......... પોઇસ.